બાળકો અને સગર્ભા, ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૩૮ આદિજાતિ અને વિકાસશીલ ઘટકોમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે.
આવક મર્યાદા
-
પાત્રતાના ધોરણો
આંગણવાડી કેંદ્ર્માં નોંધાયેલા ૬ માસથી ૬ વર્ષના બાળકો અને સગર્ભા, ધાત્રી માતાઓ.
યોજના અંતર્ગત મળતી સહાય
આંગણવાડી કેંદ્ર્ના ૬ માસથી ૬ વર્ષના બાળકોને અઠવાડિયામાં ૫ દિવસ ૧૦૦ મીલી અને સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડિયામાં ૨ દિવસ ૨૦૦ મીલી ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.