Doodh Sanjivani Scheme

banner

Doodh Sanjivani Scheme

Published : 06 Feb 2023

                      યોજનાનું નામ                             દૂધ સંજીવની યોજના

યોજનાનો ઉદ્દેશ / હેતુ

બાળકો અને સગર્ભા, ધાત્રી માતાઓના પોષણ  સ્તરમાં સુધારો લાવવા રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૩૮ આદિજાતિ અને વિકાસશીલ ઘટકોમાં દૂધ સંજીવની યોજના  અંતર્ગત લાભ આપવામાં આવે છે.

આવક મર્યાદા

                    -

પાત્રતાના ધોરણો 

આંગણવાડી કેંદ્ર્માં નોંધાયેલા  ૬ માસથી ૬ વર્ષના બાળકો અને સગર્ભા, ધાત્રી માતાઓ.

 

યોજના અંતર્ગત મળતી સહાય 

આંગણવાડી કેંદ્ર્ના ૬ માસથી ૬ વર્ષના બાળકોને અઠવાડિયામાં ૫ દિવસ ૧૦૦ મીલી અને સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડિયામાં ૨ દિવસ ૨૦૦ મીલી  ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. 

 

અરજીની પ્રક્રિયા

-

અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી 

આંગણવાડી કેંદ્ર / બાળ વિકાસ યોજના અધિકારી

અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા

-